Popular Posts

Wednesday, December 13, 2006

ભારતીય વૈદિક સંસ્કૃતિમાં અતૂટ વિશ્વાસ ધરાવું છું. મને તત્વજ્ઞાનનાં વિષયો પર ચર્ચા કરવાનું ખૂબ ગમે છે.

ભારતીય વૈદિક સંસ્કૃતિમાં અતૂટ વિશ્વાસ ધરાવું છું. મને તત્વજ્ઞાનનાં વિષયો પર ચર્ચા કરવાનું ખૂબ ગમે છે.મારા જીવનને અસર કરતાં મહાપુરુષો અને તેમનાં પ્રભાવી વિચારો:"દરેક નવજાત શિશું પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસ ઉપરથી વિશ્વાસ ગુમાવ્યો નથી."–રવીન્દ્રનાથ ટાગોરલોકમાન્ય બાળ ગંગાધર તિળક:"સ્વરાજ્ય મારો જન્મસિધ્ધ અધિકાર છે, અને તે હું લઈને જ જંપીશ."ગાંધીજીનાં 11 વ્રતો:સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોઈતું નવ સંઘરવું,બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવું,અભય, સ્વદેશી, સ્વાદ ત્યાગ ને સર્વ ધર્મ સરખાં ગણવાં,આ અગિયાર મહાવ્રત સમજી, નમ્ર પણે સૌ આચરવાં.નેતાજી સુભાષચંદ્ર બૉઝ:"તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દુંગા."સ્વામી વિવેકાનંદ:"ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યાં રહો.""Give me 100 Nachiketa, and I shall change the world."પ.પૂ. પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (પૂ. દાદાજી):"મને ત્રણ વાતો પર વિશ્વાસ છે - ભગવાન, શ્રુતિ અને યુવાન.""ભક્તિ એ સામાજીક શક્તિ છે.""મૂર્તિપૂજા is a Perfect Science."

No comments: